Q1. નીચેનામાંથી કોઈ એક વિશે 600 શબ્દોમાં નિબંધ લખો :
(a) ટેક્નોલોજીના બહોળા ઉપયોગના જોખમો
(b) ધર્મનિરપેક્ષતા લોકતંત્રની શક્તિ છે
(c) નોટબંધી (વિમુદ્રીકરણ)થી ભારતીય અર્થતંત્રને થનાર લાંબાગાળાનો લાભ
(d) આયર્વેદ-પધ્ધતિ પ્રતિ પાશ્ચાત્ય દેશોનું આકર્ષણ
| Detail | Information |
|---|---|
| Examination | Civil Services (Main) Examination |
| Year | 2017 |
| Conducting Body | UPSC |
| Paper | Gujarati (Compulsory) |
| Subject | Gujarati |
| Duration | Three Hours |
| Maximum Marks | 30 |
| Question Type | Mixed |
This is the official question paper for the Gujarati (Compulsory) paper of the UPSC Civil Services (Main) Examination held in 2017. The paper is designed to test candidates' proficiency in the Gujarati language. It allows a time duration of three hours and has a maximum mark allocation of 300. The paper includes sections for essay writing on specified topics and a reading comprehension passage with associated questions, requiring answers in Gujarati. This paper is crucial for aspirants aiming to assess their language skills and preparation level for the Civil Services examination. This previous year Civil Services (Main) Examination question paper (2017) is useful for Other Jobs aspirants preparing for Central government recruitment. The paper was conducted by UPSC and reflects the official exam pattern, marking scheme and difficulty level seen in recent cycles. Use it for timed practice, topic-wise revision and understanding how questions are framed in the real examination. Download the free PDF on QuizCurrent to read instructions, attempt MCQs and compare your answers with the study notes provided on this page. Key syllabus areas include Essay Writing, Reading Comprehension, Gujarati Language. Useful for Civil Services (Main) Examination preparation. Helps understand the latest exam pattern. Useful for practice and self-assessment.
(a) ટેક્નોલોજીના બહોળા ઉપયોગના જોખમો
(b) ધર્મનિરપેક્ષતા લોકતંત્રની શક્તિ છે
(c) નોટબંધી (વિમુદ્રીકરણ)થી ભારતીય અર્થતંત્રને થનાર લાંબાગાળાનો લાભ
(d) આયર્વેદ-પધ્ધતિ પ્રતિ પાશ્ચાત્ય દેશોનું આકર્ષણ
(a) પુસ્તકો ચિત્તનો સર્વોતમ ખોરાક છે. એક વિચારકનું કથન છે કે માનવજાતિ એ જે પણ કંઈ વિચાર્યું, કર્યું કે પામ્યું છે એ પુસ્તકોમાં સચવાયેલું છે. માનવ સભ્યતા અને સંસ્કૃતિના વિકાસનો પૂરો શ્રેય પુસ્તકોને જાય છે. પુસ્તકોનું મૂલ્ય અને મહત્વ અનન્ય છે. પુસ્તકો આપણાં અંત કરણને ઉજાળે છે. સારાં પુસ્તકો મનુષ્યને પશુત્વથી દેવત્વ તરફ લઈ જાય છે. તેની સાત્વિક વૃત્તિઓને જાગૃત કરી તેને પથભ્રષ્ટ થતાં બચાવે છે તથા તે મનુષ્ય, સમાજ અને રાષ્ટ્રનું માર્ગદર્શન પણ કરે છે. પુસ્તકોનો આપણાં ચિત્ત પર સ્થાયી પ્રભાવ પડે છે અને તે પ્રેરણાદાયક હોય છે. પુસ્તક મનોરંજનના ક્ષેત્રમાં પણ મનુષ્યની સેવા કરે છે. અહીં મનોરંજનનું તાત્પર્ય કેવળ પુષ્કળ આનંદ માત્રનો જ નહિ પરંતુ તેનો ગહન અર્થ પણ છે. જે પુસ્તકો વાચકોને તેમના મન(ચિત્ત)માં ઊંડે સ્પર્શે છે તે ખરાં અર્થમાં મનોરંજક પુસ્તકો છે. જે પુસ્તકો વાચકને ઊંડાણથી સ્પર્શશે તે જ આહલાદક હોય છે. આવાં હળવાફલ સાહિત્યનું મહત્વ કંઈ ઓછું ન આંકી શકાય. આવું સાહિત્ય મનુષ્યની માનસિક તાણને મદ્દઓશે ઓછી કરે છે અને તેના મુરઝાયેલ મનને ફરી ખીલવી દે છે. સારાં પુસ્તકો માણસને જ્ઞાન અને આનંદપ્રમોદ બંને પ્રદાન કરે છે. વિજ્ઞાન, વાણિજ્ય, કલા અને કાયદાકાનુનના પુસ્તકો મનુષ્યના જ્ઞાનમાં વધારો કરે છે. આને વાંચી મનુષ્ય પોતાની અંદર આંતરિક શક્તિનો અનુભવ કરે છે. ખરી રીતે તો પુસ્તકો આપણાં
Scanned pages 1–2 for reference. Download the official PDF for the full paper.
Free question paper download
Your download starts in 10s
Preparing your question paper file…
The exam is the Civil Services (Main) Examination.
This question paper is from the year 2017.
The Union Public Service Commission (UPSC) conducts the Civil Services Examination.
This paper is Gujarati (Compulsory).
The maximum marks for this paper are 300.
The time allowed for this paper is Three Hours.